પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાને નમન કર્યા

Posted On: 29 SEP 2022 8:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન ભક્તો માટે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાના આશીર્વાદ માગ્યા છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આજે નવરાત્રિ નિમિત્તે મા દુર્ગાના ચોથા સ્વરૂપના ચરણોમાં નતમસ્તક છું! મા કુષ્માંડાના આશીર્વાદથી સૌનું જીવન સમૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બને, એ જ કામના..."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1863240) Visitor Counter : 187