પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર નમન કર્યા
Posted On:
28 SEP 2022 8:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર નમન કર્યા છે. શ્રી મોદીએ શહીદ ભગત સિંહ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું શહીદ ભગતસિંહજીને તેમની જયંતી પર નમન કરું છું. તેમની હિંમત આપણને ખૂબ જ પ્રેરિત કરે છે. આપણે આપણા રાષ્ટ્ર માટેના તેમના વિઝનને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1862864)
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada