પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કર્ણાટકના મંત્રી શ્રી ઉમેશ કટ્ટીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
07 SEP 2022 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મંત્રી શ્રી ઉમેશ કટ્ટીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શ્રી ઉમેશ કટ્ટીજી એક અનુભવી નેતા હતા જેમણે કર્ણાટકના વિકાસમાં ભરપૂર યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1857336)
Visitor Counter : 139
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam