પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મંત્રી શ્રી ઉમેશ કટ્ટીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 07 SEP 2022 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મંત્રી શ્રી ઉમેશ કટ્ટીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"શ્રી ઉમેશ કટ્ટીજી એક અનુભવી નેતા હતા જેમણે કર્ણાટકના વિકાસમાં ભરપૂર યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1857336) Visitor Counter : 125