પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
05 SEP 2022 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે આપણું રાષ્ટ્ર તેમનું ઋણી છે. તેમણે આર્થિક પ્રગતિ અને આત્મનિર્ભર બનવા પર પણ ખૂબ ભાર મૂક્યો. તેમના આદર્શો આપણને પ્રેરણા આપતા રહે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1856735)
आगंतुक पटल : 310
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam