પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 28 AUG 2022 12:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને શીખ સમુદાયને શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આજે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પરબના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને શીખ સમુદાયને મારી શુભેચ્છાઓ. શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પવિત્ર ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે અને આપણા સમાજને વધુ ન્યાયી, સમાવિષ્ટ અને દયાળુ બનાવે છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1855000) મુલાકાતી સંખ્યા : 199