પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારો અને ઇનપુટ્સ આમંત્રિત કર્યા
प्रविष्टि तिथि:
17 AUG 2022 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 11 વાગ્યે સુનિશ્ચિત થયેલ મન કી બાતના આગામી એપિસોડ માટેના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા લોકોને આમંત્રિત કર્યા છે. MyGov, નમો એપ પર વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે.
MyGov આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"28મી ઓગસ્ટે આવનારા #MannKiBaat કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. MyGov અથવા NaMo એપ પર લખો. વૈકલ્પિક રીતે, 1800-11-7800 ડાયલ કરીને સંદેશ રેકોર્ડ કરો.
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-28th-august-2022/?target=inapp&type=group_issue&nid=333371"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1852423)
आगंतुक पटल : 278
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam