પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના સોશિયલ મીડિયા ડીપીને ત્રિરંગામાં બદલવાની વિનંતી કરી

Posted On: 02 AUG 2022 10:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાની ઉજવણી માટે સામૂહિક ચળવળ તરીકે તમામ નાગરિકોને તેમના સોશિયલ મીડિયા ડીપીને ત્રિરંગામાં બદલવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, આપણું રાષ્ટ્ર #હરઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા ત્રિરંગાની ઉજવણી માટે એક સામૂહિક ચળવળ છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમને બધાને તે જ કરવા વિનંતી કરું છું.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1847218) Visitor Counter : 193