પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ કારગિલ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 26 JUL 2022 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગીલ વિજય દિવસ પર આપણા રાષ્ટ્રની રક્ષા માટે કારગીલમાં તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"કારગિલ વિજય દિવસ એ ભારત માતાની આન-બાન અને શાનનું પ્રતિક છે. આ પ્રસંગે, માતૃભૂમિની રક્ષામાં પરાક્રમની પરાકાષ્ઠા દર્શાવનારા દેશના તમામ બહાદુર સપૂતોને મારા નમ્ર વંદન. જય હિંદ!"

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1844842) आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam , Malayalam