પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા ચળવળ પ્રત્યે ઉત્સાહી પ્રતિસાદ બાદ ખુશી વ્યક્ત કરી

Posted On: 22 JUL 2022 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા ચળવળને મળેલા ઉત્સાહી પ્રતિસાદ બાદ ખુશી વ્યક્ત કરી છે.

MyGovIndia દ્વારા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "#હરઘર તિરંગા ચળવળ પ્રત્યેના ઉત્સાહી પ્રતિસાદથી આનંદિત."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843801) Visitor Counter : 186