પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી જાપાનના ભૂતપૂર્વ પીએમ આબે શિન્ઝો પરના હુમલાથી આઘાતમાં

Posted On: 08 JUL 2022 11:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આબે શિન્ઝો પર થયેલા હુમલા પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.

 પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો પરના હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારા વિચારો અને પ્રાર્થના તેમની સાથે, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1840020) Visitor Counter : 152