પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી જાપાનના ભૂતપૂર્વ પીએમ આબે શિન્ઝો પરના હુમલાથી આઘાતમાં
प्रविष्टि तिथि:
08 JUL 2022 11:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આબે શિન્ઝો પર થયેલા હુમલા પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો પરના હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારા વિચારો અને પ્રાર્થના તેમની સાથે, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1840020)
आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam