પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન ડૉ. રમાકાંત શુક્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 MAY 2022 4:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન ડૉ. રમાકાંત શુક્લાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“સંસ્કૃત અને હિન્દી સાહિત્ય જગતમાં અમૂલ્ય યોગદાન આપનારા ડો. રમાકાંત શુક્લજીના દેહાવસાનથી અત્યંત દુઃખ થયું છે. શોકની આ ક્ષણે તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. ઓમ શાંતિ!”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824779) Visitor Counter : 152