પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન ડૉ. રમાકાંત શુક્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 MAY 2022 4:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન ડૉ. રમાકાંત શુક્લાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સંસ્કૃત અને હિન્દી સાહિત્ય જગતમાં અમૂલ્ય યોગદાન આપનારા ડો. રમાકાંત શુક્લજીના દેહાવસાનથી અત્યંત દુઃખ થયું છે. શોકની આ ક્ષણે તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. ઓમ શાંતિ!”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1824779)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam