પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર નમન કર્યા
Posted On:
09 MAY 2022 8:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું ગુરુદેવ ટાગોરને તેમની જયંતી પર નમન કરું છું. વિચાર અને કાર્યમાં, તેઓ લાખો લોકોને પ્રેરણા આપતા રહે છે. તેમણે આપણને આપણા રાષ્ટ્ર, સંસ્કૃતિ અને નૈતિકતા પર ગર્વ કરતા શીખવ્યું. તેમણે શિક્ષણ, તાલીમ અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂક્યો. ભારત માટેના તેમના વિઝનને પરિપૂર્ણ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823772)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam