પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાત પર આધારિત મેગેઝિન શેર કર્યું
આગામી 24મી એપ્રિલે મન કી બાત
प्रविष्टि तिथि:
17 APR 2022 8:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત મેગેઝિન શેર કર્યું છે. પ્રધાનમંત્રીએ લોકોને 24મી એપ્રિલે આગામી એપિસોડ માટે ટ્યુન ઇન કરવા પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"અહીં ગયા મહિનાના #MannKiBaat પર એક રસપ્રદ મેગેઝિન છે જેમાં અમે ભારતની નિકાસમાં ઉછાળો, આયુર્વેદ સ્ટાર્ટ-અપ્સ, જળ સંરક્ષણ અને પરંપરાગત મેળાઓ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. 24મીએ આવતા એપિસોડમાં જોડાઓ.
http://davp.nic.in/ebook/mib/MannKiBaat_Hindi/index.html"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1817476)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam