સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 183.26 કરોડને પાર
છેલ્લા 24 કલાકમાં 12-14 વર્ષની વય જૂથ માટે રસીના 1.23 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
ભારતનો સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 15,859 થયું છે; ભારતના કુલ પોઝિટિવ કેસના 0.04% છે
છેલ્લા 24 કલાકમાં 1,270 દૈનિક નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.75%
સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.26%
प्रविष्टि तिथि:
28 MAR 2022 9:04AM by PIB Ahmedabad
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ 183.26 કરોડ (1,83,26,35,673) ને વટાવી ગયું છે. આ 2,17,89,216 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે.
12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં, 1.23 લાખથી વધુ (1,23,75,762) કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
|
સંચિત વેક્સિન ડોઝ કવરેજ
|
|
HCWs
|
પ્રથમ ડોઝ
|
10403486
|
|
બીજો ડોઝ
|
9996574
|
|
સાવચેતી ડોઝ
|
4424002
|
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
18412826
|
|
બીજો ડોઝ
|
17502040
|
|
સાવચેતી ડોઝ
|
6799364
|
|
12-14 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
12375762
|
|
15-18 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
56833999
|
|
|
બીજો ડોઝ
|
37248743
|
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
554304688
|
|
બીજો ડોઝ
|
463667842
|
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
202695826
|
|
બીજો ડોઝ
|
184801083
|
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
126700974
|
|
બીજો ડોઝ
|
115111778
|
|
સાવચેતી ડોઝ
|
11356686
|
|
સાવચેતી ડોઝ
|
2,25,80,052
|
|
કુલ
|
1,83,26,35,673
|
સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે વધુ ઘટીને 15,859 થયો છે, જે દેશના કુલ સકારાત્મક કેસોના 0.04% છે.

આ સાથે ભારતનો રિકવરી રેટ 98.75% છે. છેલ્લા 24 કલાકમાં 1,567 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,24,83,829 છે.

છેલ્લા 24 કલાકમાં 1,270 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 4,32,389 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 78.73 કરોડ (78,73,55,354)થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.
સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.26% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.29% હોવાનું નોંધાયું છે.

SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1810369)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam