પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને દાંડી કૂચ કરનારા તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
12 MAR 2022 10:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્યાયનો વિરોધ કરવા અને આપણા રાષ્ટ્રના સ્વાભિમાનની રક્ષા કરવા માટે દાંડી કૂચ કરનાર મહાત્મા ગાંધી અને તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ 2019નું તેમનું ભાષણ પણ શેર કર્યું છે, જ્યારે તેમણે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
''ગાંધીજી અને તે તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ જેમણે અન્યાયનો વિરોધ કરવા અને આપણા રાષ્ટ્રના સ્વાભિમાનની રક્ષા માટે દાંડી કૂચ કરી.
દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું ત્યારે 2019નું મારું ભાષણ શેર કરું છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1805286)
Visitor Counter : 317
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam