પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાનની પ્રશંસા કરી
Posted On:
08 MAR 2022 2:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન’ને’ એક અનુકરણીય પ્રયાસ” ગણાવ્યો છે જે વધુ છોકરીઓને શિક્ષણનો આનંદ મળે તે સુનિશ્ચિત કરશે. તેમજ આંદોલનને સફળ બનાવવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. આ અભિયાન એ સુનિશ્ચિત કરવા માટેનું એક મિશન છે કે દરેક યુવતીને શિક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત કરવાની મંજૂરી મળે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીના ટ્વીટનો જવાબ આપતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું:
“એક અનુકરણીય પ્રયાસ જે સુનિશ્ચિત કરશે કે વધુ છોકરીઓને શિક્ષણનો આનંદ મળે! ચાલો આપણે બધા એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને આ આંદોલનને સફળ બનાવીએ.
એક અનુકરણીય પ્રયાસ જે ખાતરી કરશે કે વધુ છોકરીઓને શિક્ષણનો આનંદ મળે!
એક રાષ્ટ્ર તરીકે આપણે સૌ સાથે મળીને આ આંદોલનને સફળ બનાવીએ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1803886)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam