પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
25 FEB 2022 10:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ઓડિશાના ભૂતપૂર્વ સીએમ શ્રી હેમાનંદ બિસ્વાલજીના નિધનથી દુઃખી છું. તેઓ ઘણા વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય હતા અને લોકોમાં વ્યાપકપણે કામ કર્યું હતું. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ."
SD/GP/JD
(रिलीज़ आईडी: 1801222)
आगंतुक पटल : 285
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam