પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનનમંત્રીએ આંધ્રપ્રદેશના અનંતપુરમુ જિલ્લામાં દુ:ખદ અકસ્માતને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ ગ્રેશિયા મંજૂર કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 07 FEB 2022 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અનંતપુરમુ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને પણ મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"અનંતપુરમુ જિલ્લા, આંધ્રપ્રદેશમાંમાં એક દુ:ખદ અકસ્માતને કારણે ગયેલા જીવથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે: PM"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1796047) आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam