પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર અજમેર શરીફ દરગાહ ખાતે ચાદર અર્પણ કરી

Posted On: 02 FEB 2022 10:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ ચાદર અર્પણ કરી જે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795032) Visitor Counter : 186