પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોના સંપૂર્ણ રસીકરણ થવા અંગે ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
30 JAN 2022 11:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ રસીકરણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમામ પુખ્ત વયના લોકોમાંથી 75%થી વધુનું સંપૂર્ણપણે રસીકરણ થયું છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે અમારા સાથી નાગરિકોને અભિનંદન.
અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે."
SD/GP/JD
(रिलीज़ आईडी: 1793643)
आगंतुक पटल : 282
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam