પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે
Posted On:
25 JAN 2022 11:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"જેને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તેઓને અભિનંદન. સમગ્ર રાષ્ટ્ર તેમની સિદ્ધિઓની કદર કરે છે અને અમને બધાને સમાજમાં તેમના યોગદાન પર ગર્વ છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1792792)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam