પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે

Posted On: 25 JAN 2022 11:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"જેને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તેઓને અભિનંદન. સમગ્ર રાષ્ટ્ર તેમની સિદ્ધિઓની કદર કરે છે અને અમને બધાને સમાજમાં તેમના યોગદાન પર ગર્વ છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792792) Visitor Counter : 194