પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2022 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. આ રાજ્યો ભારતના વિકાસમાં જીવંત યોગદાન આપી રહ્યા છે. તેમની સતત પ્રગતિ માટે પ્રાર્થના."

પ્રધાનમંત્રીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791409) Visitor Counter : 168