પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

Posted On: 03 JAN 2022 11:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બહાદુર રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેમની અદમ્ય હિંમત આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. સંસ્થાનવાદ સામે લડવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તે આપણી નારી શક્તિની ભાવનાને વ્યક્ત કરે છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1787097) Visitor Counter : 236