પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 JAN 2022 8:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, "માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગને કારણે થયેલી જાનહાનીથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી આશા. JK LG શ્રી @manojsinha_જી, અને મંત્રીઓ શ્રી @DrJitendraSing Ji, @nityanandraibjp જી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1786754)
आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam