પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 13 DEC 2021 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘટનાની વિગતો માંગી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"PM @narendramodi એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે વિગતો માંગી છે. તેમણે હુમલામાં શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે."

SD/GP/JD

(રીલીઝ આઈડી: 1781133) મુલાકાતી સંખ્યા : 197