પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
13 DEC 2021 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા તમામ સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું તે તમામ સુરક્ષા કર્મચારીઓને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેઓ 2001માં સંસદ હુમલા દરમિયાન ફરજ દરમિયાન શહીદ થયા હતા. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા અને સર્વોચ્ચ બલિદાન દરેક નાગરિકને સતત પ્રેરણા આપે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780783)
Read this release in:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu