પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કે. રોસૈયા ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
04 DEC 2021 12:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કે. રોસૈયા ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી કે. રોસૈયા ગારુના નિધનથી દુઃખી છું. મને તેમની સાથેની અમે બંને મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં જ્યારે તેઓ તમિલનાડુના રાજ્યપાલ હતા તે સમયની મારી વાતચીત યાદ છે. જાહેર સેવામાં તેમના યોગદાનને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1777968)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam