પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુરમાં MSME દ્વારા 1 લાખ નોકરીઓના સર્જનની પ્રશંસા કરી

Posted On: 30 OCT 2021 12:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં MSME દ્વારા 1 લાખ નોકરીઓના સર્જનની પ્રશંસા કરી છે.

મણિપુરના મુખ્ય મંત્રી શ્રી એન બિરેન સિંહના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શાબાશ, મણિપુર! રાજ્યની પ્રગતિને આગળ વધારવા માટે MSME ક્ષેત્રની તાકાતનો લાભ લેવાનું સારું કામ ચાલુ રાખો."

 

SD/GP/BT



(Release ID: 1767844) Visitor Counter : 281