પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અભિનેતા પુનિત રાજકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
29 OCT 2021 5:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા પુનિત રાજકુમારના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“વિધિની ક્રૂર વક્રતાએ આપણી પાસેથી પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ અભિનેતાને છીનવી લીધા છે. વિદાય લેવાની તેમની આ વય નહોતી. આવનારી પેઢીઓ તેમના કાર્યો અને અદભૂત વ્યક્તિત્વ માટે તેમને પ્રેમપૂર્વક યાદ કરશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1767629)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam