પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાનમાં સામેલ દરેકની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
09 OCT 2021 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના દરેક હિસ્સેદારોની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાના ટ્વિટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
“અમારા સાથી નાગરિકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલા નમૂનારૂપ પ્રયત્નોનું આ માત્ર એક ઉદાહરણ છે.
ભારતના રસીકરણ અભિયાનને સફળ બનાવનાર દરેક વ્યક્તિને ધન્યવાદ. "
SD/GP/JD
(रिलीज़ आईडी: 1762627)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada