પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી એસ. સેલ્વાગણપતિના રાજ્યસભામાં ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી
Posted On:
28 SEP 2021 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીથી શ્રી એસ. સેલ્વાગણપતિના રાજ્યસભામાં ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું:
“ભાજપના દરેક કાર્યકર માટે ગૌરવની વાત છે કે અમારી પાર્ટીને શ્રી એસ. સેલ્વાગણપતિના રૂપમાં રાજ્યસભાના પ્રથમ સાંસદ પુડુચેરીમાંથી મળી આવ્યા છે. પુડુચેરીના લોકોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે અમે આભારી છીએ. અમે પુડુચેરીની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1758866)
Visitor Counter : 199
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam