સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 20 SEP 2021 9:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 80.85 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,256 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.95% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  3,18,181 થયું, 183 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.72% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 43,938 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,27,15,105 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 87 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.07% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.57% પહોંચ્યો, છેલ્લા 21 દિવસથી 3% કરતા ઓછો

કુલ 55.36 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1756346) Visitor Counter : 274