સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
19 SEP 2021 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 80.43 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,773 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 0.99% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,32,158 થયું
સાજા થવાનો દર હાલમાં 97.68% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 38,945 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,26,71,167 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 86 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.04% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.97% પહોંચ્યો, છેલ્લા 20 દિવસથી 3% કરતા ઓછો
કુલ 55.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1756213)
Visitor Counter : 173