પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં ભાગ લેવા આહ્વાન કર્યુ
Posted On:
19 SEP 2021 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભેટ-સોગાદો અને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં સામેલ થવા માટે આહ્લાન કર્યુ છે. તેમણે કહ્યું કે તેમાંથી મળનારી આવક નમામિ ગંગે પહેલ માટે ઉપયોગમાં લેવાશે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“છેલ્લા ઘણા સમયમાં, મને અનેક ભેટ-સોગાદો અને સ્મૃતિ યિહ્નો મળ્યા છે જેની હરાજી કરવામાં આવી રહી છે. તેમાં આપણા ઓલિમ્પિક હીરોઝ દ્વારા અપાયેલા ખાસ સ્મૃતિ ચિહ્નો સામેલ છે. હરાજીમાં ભાગ લો. જેની આવક નમામિ ગંગે પહેલમાં જશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1756209)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam