સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
17 SEP 2021 10:04AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 77.24 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,403 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.02% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,39,056 થયું
સાજા થવાનો દર હાલમાં 97.65% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 37,950 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,25,98,424 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 84 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.97% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.25% પહોંચ્યો, છેલ્લા 18 દિવસથી 3% કરતા ઓછો
કુલ 54.92 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1755671)
Visitor Counter : 191