પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 13 SEP 2021 3:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"રાજ્યસભાના સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાનથી દુ:ખી છું. આ દુ:ખની ક્ષણમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે: PM @narendramodi"

 

SD/GP/BT



(Release ID: 1754532) Visitor Counter : 182