પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
13 SEP 2021 3:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"રાજ્યસભાના સાંસદ શ્રી ઓસ્કર ફર્નાન્ડિસ જીના અવસાનથી દુ:ખી છું. આ દુ:ખની ક્ષણમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે: PM @narendramodi"
SD/GP/BT
(Release ID: 1754532)
Visitor Counter : 182
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam