પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 'નુઆખાઈ' ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 11 SEP 2021 11:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ નુઆખાઈના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“નુઆખાઈ જુહાર!

આ શુભ પ્રસંગે દરેકને શુભેચ્છાઓ. નુઆખાઈ પર આપણે આપણા મહેનતુ ખેડૂતોના ઉત્કૃષ્ટ પ્રયાસો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ.

હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ”

 

SD/GP/BT



(Release ID: 1754279) Visitor Counter : 248