સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
09 SEP 2021 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 71.65 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,263 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,93,614 થયું
સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 40,567 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,23,04,618 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 76 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.43% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.38% પહોંચ્યો, છેલ્લા 10 દિવસથી 3% કરતા ઓછો
કુલ 53.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1753420)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam