પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામની બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
08 SEP 2021 7:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“આસામની બોટ દુર્ઘટનાથી દુઃખી છું. મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું દરેકની સુરક્ષા અને ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરૂં છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1753364)
आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam