પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામની બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 08 SEP 2021 7:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“આસામની બોટ દુર્ઘટનાથી દુઃખી છું. મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું દરેકની સુરક્ષા અને ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1753364) Visitor Counter : 226