સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 07 SEP 2021 9:22AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 1.13 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 69.90 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,222 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,92,864 થયું

સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 42,942 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,22,24,937 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 74 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.56% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો, છેલ્લા 8 દિવસથી 3% કરતા ઓછો

કુલ 53.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752727) Visitor Counter : 328