સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 04 SEP 2021 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 67.72 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.23% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,05,681 થયું

સાજા થવાનો દર હાલમાં 97.43% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,618 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,21,00,001 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 36,385 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.63% છે, જે છેલ્લા 71 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.50% પહોંચ્યો

કુલ 52.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1751938) Visitor Counter : 245