ગૃહ મંત્રાલય
અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે તમામ અફઘાન નાગરિકોએ હવે માત્ર ઈ-વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે
प्रविष्टि तिथि:
25 AUG 2021 11:56AM by PIB Ahmedabad
અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઇ-કટોકટી X-Misc વિઝાની રજૂઆત દ્વારા વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી તમામ અફઘાન નાગરિકોએ માત્ર ઇ-વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે.
કેટલાક અહેવાલોને ધ્યાનમાં રાખીને અફઘાન નાગરિકોના ચોક્કસ પાસપોર્ટ ખોવાય ગયા છે, અગાઉ તમામ અફઘાન નાગરિકોને વિઝા આપવામાં આવ્યા હતા, જે હાલમાં ભારતમાં નથી, તાત્કાલિક અસરથી અમાન્ય ઠેરવવામાં આવે છે. ભારત પ્રવાસ કરવા ઈચ્છતા અફઘાન નાગરિકો www.indianvisaonline.gov.in પર ઈ-વિઝા માટે અરજી કરી શકે છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1748795)
आगंतुक पटल : 377
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam