સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 AUG 2021 10:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 58.25 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,072 નવા કેસ નોંધાયા, 160 દિવસમાં સૌથી ઓછા

સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,33,924 થયું, 155માં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.63% નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 44,157 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,16,80,626 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 59 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.91% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 28 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 50.75 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1748159) Visitor Counter : 199