સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
23 AUG 2021 10:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 58.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,072 નવા કેસ નોંધાયા, 160 દિવસમાં સૌથી ઓછા
સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,33,924 થયું, 155માં સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 97.63% નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 44,157 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,16,80,626 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 59 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.91% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 28 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 50.75 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1748159)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam