પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 16 AUG 2021 9:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણે તેમના ઉદાર વ્યક્તિત્વને યાદ કરીએ છીએ, આપણે તેમનો સુંદર સ્વભાવ યાદ કરીએ છીએ, આપણને તેમની સમજશક્તિ અને રમૂજ યાદ છે, આપણે રાષ્ટ્રીય પ્રગતિમાં તેમના યોગદાનને યાદ કરીએ છીએ.

અટલ જી આપણા નાગરિકોના હૃદયમાં અને મનમાં વસે છે. આજે તેમની પુણ્ય તિથિએ સદૈવ અટલ જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. "

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746249) Visitor Counter : 286