પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 17 ઓગસ્ટે ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે વાતચીત કરશે

Posted On: 15 AUG 2021 7:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય પેરા-એથ્લેટ દળ સાથે વાતચીત કરશે.

9 રમત શાખાઓમાંથી 54 પેરા રમતવીરો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. પેરાલિમ્પિક રમતો માટે આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. વાતચીત દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી પણ હાજર રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1746188) Visitor Counter : 238