પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારાઓને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
09 AUG 2021 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમણે સંસ્થાનવાદ સામેની લડાઈને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ, જેમણે સંસ્થાનવાદ સામેની લડાઈને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીની પ્રેરણાથી ભારત છોડો આંદોલનની ભાવના સમગ્ર ભારતમાં ફરી વળી અને આપણા રાષ્ટ્રના યુવાનોને શક્તિ આપી."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1743923)
आगंतुक पटल : 364
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam