પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અજહા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 21 JUL 2021 8:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અજહા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે;

"ઈદ મુબારક!

ઈદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ સમાજના ઉત્કર્ષ માટે સામૂહિક સહાનુભૂતિ, સંવાદિતા અને સમાવિષ્ટની ભાવનાને આગળ ધપાવી શકે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737445) Visitor Counter : 245