પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિદિશામાં થયેલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો


પીએમએનઆરએફમાંથી અનુગ્રહ રાશિની જાહેરાત કરી

Posted On: 16 JUL 2021 11:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના વિદિશામાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાનો જીવ ગુમાવનારા મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત પણ કરી.

પીએમઓના એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"મધ્યપ્રદેશના વિદિશામાં થયેલ દુર્ઘટનાથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. પી.એમ.એન.આર.એફ. માંથી જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારને 2 લાખની રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે: પીએમ @narendramodi"

 

SD/GP/BT 



(Release ID: 1736375) Visitor Counter : 196