પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 12 JUL 2021 12:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું, "મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે દુ:ખ થયું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડશે. પીએમએનઆરએફ તરફથી મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી મોદી "

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1734747) आगंतुक पटल : 279
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam