પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂજ્ય દલાઈ લામાને તેમના 86મા જન્મદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા

Posted On: 06 JUL 2021 2:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય દલાઈ લામાને તેમના 86મા જન્મદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘પૂજ્ય @DalaiLama સાથે ફોન પર વાતચીત કરી અને તેમના 86મા જન્મદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. આપણે તેમના દીર્ઘાયુષ અને સ્વસ્થ જીવનની કામના કરીએ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733086) Visitor Counter : 260